ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ.

ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ કરવાથી ખેતી ઝડપથી થઈ શકે છે.

માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી પરિશ્રમ કરવો પડતો નથી અને સમયસર કામ પાર પડે છે.

આથી પાકનો બગાડ થતો નથી.

વળી પાક-ઉત્પાદન વધે છે.

ખેતરમાં એક કરતાં વધુ વખત પાક-ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે.

આથી ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ કરવો જો

Sharing Is Caring:

Leave a Comment