Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us

સુવિચાર

પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.

પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.

જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.

જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.

જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.

જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.

બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.

બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.

ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.

ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.

જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.

જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.

suvichar

વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.

suvichar

મહાન વસ્તુની પ્રાપ્તિ ક્યારેય ઉત્સાહ કે લગન વિના થતી નથી

suvichar

કામ કદી મોટા નથી હોતા કામ તો હંમેશા નાના જ હોય છે પણ ખૂબ પ્રેમથી એ કામ કરીએ એટલે તે મોટા બને છે.

suvichar

જે વસ્તુને મન યાદ રાખવા માગે છે તે તેને ભૂલી જાય છે, અને જે વસ્તુને ભૂલી જવા માંગે છે તેને તે સતત યાદ રાખે છે.

જીવનનો ઉદ્દેશ એટલે હેતુયુક્ત જીવન

જીવનનો ઉદ્દેશ એટલે હેતુયુક્ત જીવન.

પદ છોડવાથી પણ જેનું ગૌરવ ઘટે નહીં, એ જ સાચો નેતા

પદ છોડવાથી પણ જેનું ગૌરવ ઘટે નહીં, એ જ સાચો નેતા.

માતૃભાષા એ વ્યક્તિની આંખ છે.

માતૃભાષા એ વ્યક્તિની આંખ છે.

ભાગ્યની બાબતમાં એક વાત ચોક્કસ છે કે તે જરૂર બદલાશે.

ભાગ્યની બાબતમાં એક વાત ચોક્કસ છે કે તે જરૂર બદલાશે.

એક યુગની સંસ્કૃતિ બીજા યુગ નું ખાતર બની રહે છે.

એક યુગની સંસ્કૃતિ બીજા યુગ નું ખાતર બની રહે છે.

સજ્જનોની નિંદા કરી દુર્જનો હંમેશા ખુશ થાય છે.

સજ્જનોની નિંદા કરી દુર્જનો હંમેશા ખુશ થાય છે.

આ ભાગ્યો માણસ ઊંટ પર બેઠો હોય તો પણ તેને કૂતરું કરડી જાય છે.

આ ભાગ્યો માણસ ઊંટ પર બેઠો હોય તો પણ તેને કૂતરું કરડી જાય છે.

નિંદા કરનાર પોતે જ અંતમાં નિંદિત થઈ જાય છે.

નિંદા કરનાર પોતે જ અંતમાં નિંદિત થઈ જાય છે.

વર્તનથી જ તમારા સંસ્કાર ઓળખાઈ જાય છે.

વર્તનથી જ તમારા સંસ્કાર ઓળખાઈ જાય છે.

ઈર્ષાખોર માણસનું છેલ્લામાં છેલ્લું શસ્ત્ર છે.

ઈર્ષાખોર માણસનું છેલ્લામાં છેલ્લું શસ્ત્ર છે. – નિંદા

Older posts
Newer posts
← Previous Page1 … Page12 Page13 Page14 … Page18 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.