અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે કારણ આપી સમજાવો.

➤ અળસિયાં જમીનની અંદર રહીને જમીનને ખોદીને ઉપર-નીચે કરે છે આથી જમીન પોચી બને છે.

➤ સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે.

➤ તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી ખાતર બનાવે છે જેને વર્મી–કમ્પોસ્ટ ખાતર કહે છે

Sharing Is Caring:

Leave a Comment