અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે કારણ આપી સમજાવો.

➤ અળસિયાં જમીનની અંદર રહીને જમીનને ખોદીને ઉપર-નીચે કરે છે આથી જમીન પોચી બને છે.

➤ સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે.

➤ તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી ખાતર બનાવે છે જેને વર્મી–કમ્પોસ્ટ ખાતર કહે છે

Read More  અશ્મિબળતણના પ્રકાર કેટલા છે અને કયા કયા ?
Sharing Is Caring:

Leave a Comment