window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-651YNME9TQ'); બંધારણ એટલે શું ? | Gyan Gatha

બંધારણ એટલે શું ?

દેશના સંચાલનને યોગ્ય રીતે ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોને ‘બંધારણ’ તરીકે ઓળખવામાં આવે છે.

બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, લક્ષ્યો અને આદર્શોને આધારે રચવામાં આવે છે. આ દસ્તાવેજ લેખિત અથવા અલેખિત સ્વરૂપમાં હોઈ શકે છે અને તે પ્રજાના દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા તૈયાર કરવામાં આવવો જોઈએ.

બંધારણના માધ્યમથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. આ દસ્તાવેજ આદર્શોને સુત્રબદ્ધ કરે છે અને તે દેશની સરકારના પ્રકાર અને શાસનપદ્ધતિને નિર્ધારિત કરે છે.

Read More  તમે જ્વાલામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શિ લાભ થાય ? કેમ ?
__( '← PREVIOUS ' ), 'next_text' => __( 'NEXT →' ), 'in_same_term' =>true, 'taxonomy' => __( 'category' , ), ) ); ?>

Leave a Comment

" target="_blank" rel="nofollow">