Skip to content
Menu
Menu
આજના સમાચાર
ગુજરાતી સાહિત્ય
કહેવતો
ગુજરાતી સુવિચાર
માતૃભાષા સુવિચાર
દાન નો સુવિચાર
મહાત્મા ગાંધી ના સુવિચાર
જાણવા જેવું
Gujarati Shayari
हिंदी साहित्य
हिन्दी शब्दकोश
पर्यायवाची शब्द
विलोम शब्द
हिन्दी सुविचार
Hindi Shayari
Quotes
English Quotes
Education Quotes
Top Quotes
Top 100
GK
Synonyms List
Synonyms
Template
Rathyatra Template
Guru Purnima Template
kargil Vijay Diwas Template
Fathers day Template
Bakrid Template
Ram Navami Template
Gudi Padwa Template
Cheti Chand Template
Ramadan Template
Holi Template
Annual Day
CHILDREN DAY
Women’s Day
Morning special
Yoga Day
Night special
શાળા પ્રવેશોત્સવ
Contact us
About us
સુવિચાર
જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.
જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.
જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.
જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.
જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.
જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
Older posts
Newer posts
←
Previous
Page
1
Page
2
Page
3
Page
4
…
Page
30
Next
→
Search for: