ખેડ શા માટે કરવામાં આવે છે ?

ખેડ શા માટે કરવામાં આવે છે ?

▶ ખેડ કરવાથી જમીનના મોટા ઢેફાં-નાના કણમાં ફેરવાય છે.
▶ જમીન ઉપર – નીચે થાય છે.
▶ જમીન પોચી બને છે, જેથી બીજનું અંકુરણ સરળતાથી થાય.
▶ ખાતરનું સંમિશ્રણ થાય છે
▶ નીંદણ દૂર થાય છે
▶ હવાની અવરજવર થાય છે જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ સારી થાય છે
▶ જમીનની ભેજધારણ શક્તિ વધે છે.

__( '← PREVIOUS ' ), 'next_text' => __( 'NEXT →' ), 'in_same_term' =>true, 'taxonomy' => __( 'category' , ), ) ); ?>

Leave a Comment

" target="_blank" rel="nofollow">