Skip to content
Menu
Menu
ગુજરાતી સાહિત્ય
કહેવતો
ગુજરાતી સુવિચાર
માતૃભાષા સુવિચાર
દાન નો સુવિચાર
મહાત્મા ગાંધી ના સુવિચાર
જાણવા જેવું
Gujarati Shayari
हिंदी साहित्य
हिन्दी शब्दकोश
पर्यायवाची शब्द
विलोम शब्द
हिन्दी सुविचार
Hindi Shayari
Quotes
English Quotes
Education Quotes
Top Quotes
Top 100
GK
Synonyms List
Synonyms
Template
Rathyatra Template
Guru Purnima Template
kargil Vijay Diwas Template
Fathers day Template
Bakrid Template
Ram Navami Template
Gudi Padwa Template
Cheti Chand Template
Ramadan Template
Holi Template
Annual Day
CHILDREN DAY
Women’s Day
Morning special
Yoga Day
Night special
શાળા પ્રવેશોત્સવ
Contact us
About us
સુવિચાર
શ્રેષ્ઠતા એ માનવીના વ્યવહારની આગવી ગુણવત્તા છે.
ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
શિક્ષણ એ જીવનનો દીવો છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.
જ્ઞાન એ જ ખજાનો છે, જે તમને ચિરંતન સુખ આપે છે.
શિક્ષણ એ તે હથિયાર છે, જે દુનિયાને બદલી શકે છે.
જ્ઞાનનો પ્રકાશ ક્યારેય મંદ થતો નથી.
વિદ્યાથીઓ માટે શિક્ષણ એ માત્ર શીખવાનું નથી, પરંતુ વિચારવું પણ છે.
શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.
સત્યની સાથે હંમેશા રહીને ચાલો, એવું જીવન જ સાચું અને સાચા માર્ગ પરનું જીવન છે.
ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે
દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે
મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે
માનવી એના કૃત્યોથી ઓળખાય છે, બાકી એની ઓળખાણ તેના શબ્દોથી નક્કી થતી નથી
Older posts
Newer posts
←
Previous
Page
1
…
Page
10
Page
11
Page
12
…
Page
18
Next
→
Search for: