Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us

સુવિચાર

શ્રેષ્ઠતા એ માનવીના વ્યવહારની આગવી ગુણવત્તા છે

શ્રેષ્ઠતા એ માનવીના વ્યવહારની આગવી ગુણવત્તા છે.

ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.

મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.

મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.

શિક્ષણ એ જીવનનો દીવો છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.

શિક્ષણ એ જીવનનો દીવો છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.

જ્ઞાન એ જ ખજાનો છે, જે તમને ચિરંતન સુખ આપે છે.

જ્ઞાન એ જ ખજાનો છે, જે તમને ચિરંતન સુખ આપે છે.

શિક્ષણ એ તે હથિયાર છે, જે દુનિયાને બદલી શકે છે.

શિક્ષણ એ તે હથિયાર છે, જે દુનિયાને બદલી શકે છે.

જ્ઞાનનો પ્રકાશ ક્યારેય મંદ થતો નથી.

જ્ઞાનનો પ્રકાશ ક્યારેય મંદ થતો નથી.

વિદ્યાથીઓ માટે શિક્ષણ એ માત્ર શીખવાનું નથી, પરંતુ વિચારવું પણ છે.

વિદ્યાથીઓ માટે શિક્ષણ એ માત્ર શીખવાનું નથી, પરંતુ વિચારવું પણ છે.

શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.

શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.

તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.

તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.

સત્યની સાથે હંમેશા રહીને ચાલો, એવું જીવન જ સાચું અને સાચા માર્ગ પરનું જીવન છે.

સત્યની સાથે હંમેશા રહીને ચાલો, એવું જીવન જ સાચું અને સાચા માર્ગ પરનું જીવન છે.

ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.

ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.

કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.

કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.

હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.

હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.

આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.

આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે

દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી

દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી

શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે

શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે

મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે

મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે

માનવી એના કૃત્યોથી ઓળખાય છે, બાકી એની ઓળખાણ તેના શબ્દોથી નક્કી થતી નથી

માનવી એના કૃત્યોથી ઓળખાય છે, બાકી એની ઓળખાણ તેના શબ્દોથી નક્કી થતી નથી

Older posts
Newer posts
← Previous Page1 … Page10 Page11 Page12 … Page18 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.